મેં અરુંધતી ને વાચી. સમજી. અને પછી લખી રહ્યો છું. મારા મિત્રો કદાચ, કદાચ, મને કદી માફ નહિ કરે આ લખવા બદલ, ગઈ કાલ સુધી હું એમને ધિક્કારતો હતો. આજે એમની વાત સાંભળીને આંખોમાંથી પાણી વહી ગયા. શું આજે આપણે એટલા બધા પડી ગયા છીએ કે તીર કામઠાની સામે આપણે સેના અને દારૂગોળો વાપરવાની વાત કરી રહ્યા છીએ? શરમ આવે છે ચિદમ્બરમને? તમે હજી કેટ કેટલાને મારશો? કેટકેટલા નિર્દોષોને મારશો? હવે તો બસ કરો. તમે એક DandakaraNya ને પાંચ પાંચ રાજ્યો વચ્ચે વેહ્ચી દીધું. કઈ શરમ નો આવી તમને? તમે એ લોકોને ખુલ્લે આમ મારી રહ્યા છો જે ફક્ત તીર કામઠા લઈને પોતાની જિંદગી જીવી રહ્યા છે? અને તમે એ લોકો સામે તમારી આર્મી ઉતારવાની વાત કરી રહ્યા છો? જો આજે એ લોકોની સાથે અરુંધતી નાં હોતે તો એ લોકોનું કોણ હોત? આજે આટલુંજ આગળ હવે પછી. પણ એક વાત સમઝી લેજો તમે સહુ, અરુંધતી ગાંધીનો અવતાર થઇ ને આવી છે. નાં માનતા હો તો આ વાંચી જજો. પછી તમારા કોમેન્ટ્સ આપજો.
click this link. અરુંધતીનો ગાંધી વિથ ગનસ વાંચવા માટે અહી ક્લિક કરો.
Twitter
Leave a reply